VIDEO: રાજકોટમાં આશરે 2 હજાર પરપ્રાંતિય મજૂરોનો વતન જવાની માગને લઈ હોબાળો
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના આહીર ચોક વિસ્તારમાં આશરે 1500થી 2000 પરપ્રાંતિયો મજૂરો ભેગા થયા હતા અને સ્થળ પર હોબાળો મચાવીને વતન જવાની માગ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતીને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પરપ્રાંતીયોને સમજાવવામાં આવ્યા કે […]
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના આહીર ચોક વિસ્તારમાં આશરે 1500થી 2000 પરપ્રાંતિયો મજૂરો ભેગા થયા હતા અને સ્થળ પર હોબાળો મચાવીને વતન જવાની માગ કરી હતી. ત્યારે પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતીને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ પરપ્રાંતીયોને સમજાવવામાં આવ્યા કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ તમામ લોકોને પોતાના વતનમાં મોકલવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો