અનલોક-03માં 10 વાગ્યાની છુટથી હોટલ એસોસિએશન નારાજ, 10ને બદલે 12 વાગ્યા સુધી છુટ આપવા મુખ્યપ્રધાનને કરાશે રજૂઆત

અનલોક-03માં હોટલ અને રેસ્ટોરન્ટને વધુ સમય સુધી ચાલુ રાખવાની પરવાનગી ના અપાતા હોટલ એસોસિએશન નારાજ થયુ છે. હોટલ એસોસિએશને માંગ કરી છે કે, રાત્રે 10 સુધી અપાયેલી છુટછાટમાં બે કલાકનો વધારો કરીને રાત્રે 12 વાગ્યા સુધી કરવો જોઈએ. હાલ કોરોનાકાળમા લગાવેલ લોકડાઉન અને અનલોકની વિવિધ માર્ગદર્શિકાઓને કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી સ્થિતિમાંથી પસાર […]

અનલોક-03માં 10 વાગ્યાની છુટથી હોટલ એસોસિએશન નારાજ, 10ને બદલે 12 વાગ્યા સુધી છુટ આપવા મુખ્યપ્રધાનને કરાશે રજૂઆત
Follow Us:
| Updated on: Jul 30, 2020 | 11:55 AM

અનલોક-03માં હોટલ અને રેસ્ટોરન્ટને વધુ સમય સુધી ચાલુ રાખવાની પરવાનગી ના અપાતા હોટલ એસોસિએશન નારાજ થયુ છે. હોટલ એસોસિએશને માંગ કરી છે કે, રાત્રે 10 સુધી અપાયેલી છુટછાટમાં બે કલાકનો વધારો કરીને રાત્રે 12 વાગ્યા સુધી કરવો જોઈએ. હાલ કોરોનાકાળમા લગાવેલ લોકડાઉન અને અનલોકની વિવિધ માર્ગદર્શિકાઓને કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કફોડી સ્થિતિમાંથી પસાર થાય છે. હોટલ અને રેસ્ટોરન્ટનો નિભાવ ખર્ચ પણ એકઠો નથી થઈ રહ્યો. જો આ જ સ્થિતિ રહી તો રાજ્યમાં વિકસેલ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાશે અને 60 ટકા જેટલી હોટલ-રેસ્ટોરન્ટ બંધ થઈ જાય તેની સ્થિતિ છે. હોટલ એસોસિએશનના સભ્યો અનલોક-03માં વધુ છુટછાટ આપવા માટે મુખ્યપ્રધાનને મળીને રજૂઆત કરશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">