વડોદરા: ગોરવાના રાજીવ નગરમાં ભરાયા વરસાદી પાણી, આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાયું

હવે વાત વડોદરાના ગોરવાના રાજીવનગર વિસ્તારની. આ વિસ્તાર મેયરનો વિસ્તાર છે. અહીંના લોકોના મત લઇને જ તેઓ મેયર બન્યા છે, છતાં તેમને અહીંના લોકોની કોઇ ચિંતા નથી. વરસાદના કારણે અહીં પાણી ભરાઇ ગયા છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાઇ ગયું છે. કેડસમા પાણી ભરાયા છે તેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો […]

વડોદરા: ગોરવાના રાજીવ નગરમાં ભરાયા વરસાદી પાણી, આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાયું
Follow Us:
| Updated on: Aug 14, 2020 | 2:26 PM

હવે વાત વડોદરાના ગોરવાના રાજીવનગર વિસ્તારની. આ વિસ્તાર મેયરનો વિસ્તાર છે. અહીંના લોકોના મત લઇને જ તેઓ મેયર બન્યા છે, છતાં તેમને અહીંના લોકોની કોઇ ચિંતા નથી. વરસાદના કારણે અહીં પાણી ભરાઇ ગયા છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાઇ ગયું છે. કેડસમા પાણી ભરાયા છે તેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમને હાલ ભોજન પણ નથી મળી રહ્યું, છતાં મેયર અત્યાર સુધી અહીં ફરક્યા જ નથી.

આ પણ વાંચો: ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">