રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે: જયંતિ રવિ
રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે. તેની જાહેરાત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કરી છે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગ કોરોનાના આંકડા જાહેર કરશે. ત્યારે તમને જણાવી દઈએ કે ટેસ્ટની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવશે તેટલા જ ટેસ્ટ કરવાના ચાલુ રહેશે. Web […]
રાજ્યમાં આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડા જાહેર થશે. તેની જાહેરાત આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કરી છે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગ કોરોનાના આંકડા જાહેર કરશે. ત્યારે તમને જણાવી દઈએ કે ટેસ્ટની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવશે તેટલા જ ટેસ્ટ કરવાના ચાલુ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો