કોરોનાના લીધે ગુજકેટની પરીક્ષા 30 જૂલાઈએ નહીં યોજાઈ, જાણો નવી તારીખ વિશે
દેશમાં અને ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના વધતાં જતાં સંક્રમણને લઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાની ફરજ પડી છે. અમુક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવી આવ્યા છે. ગુજરાતમાં પણ ગુજકેટ 2020ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટ પહેલાં 30 જૂલાઈના દિવસે યોજાનાર હતી જે હવે 22 ઓગસ્ટ,2020 ના દિવસે યોજાશે. […]
દેશમાં અને ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના વધતાં જતાં સંક્રમણને લઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાની ફરજ પડી છે. અમુક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવી આવ્યા છે. ગુજરાતમાં પણ ગુજકેટ 2020ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટ પહેલાં 30 જૂલાઈના દિવસે યોજાનાર હતી જે હવે 22 ઓગસ્ટ,2020 ના દિવસે યોજાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા સાયન્સના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવે છે. આ વર્ષે આ પરીક્ષામાં કુલ 1,25,781 વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : ભારતીય સેનાએ FACEBOOK સહિત 89 સોશિયલ મીડિયા સાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]