VIDEO: કથાકાર મોરારી બાપુના નીલકંઠ વર્ણી વિશે નિવેદન બાદ વિવાદ અને હવે કાજલ ઓઝા વૈદ્યનો બચાવ

કથાકાર મોરારિ બાપુના નીલકંઠવાળા નિવેદન પર વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોરારિ બાપુ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પહેલીવાર કોઈ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યું છે. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોરારિ બાપુની તરફેણ કરી છે. તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને મોરારિ બાપુનો બચાવ કર્યો છે. પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને કાઝલ […]

VIDEO: કથાકાર મોરારી બાપુના નીલકંઠ વર્ણી વિશે નિવેદન બાદ વિવાદ અને હવે કાજલ ઓઝા વૈદ્યનો બચાવ
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 9:43 AM

કથાકાર મોરારિ બાપુના નીલકંઠવાળા નિવેદન પર વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોરારિ બાપુ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પહેલીવાર કોઈ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યું છે. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોરારિ બાપુની તરફેણ કરી છે. તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને મોરારિ બાપુનો બચાવ કર્યો છે. પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને કાઝલ ઓઝા વૈદ્યએ લખ્યું કે મોરારિ બાપુ સૌને સાથે લઈને ચાલે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના પ્રવાસે PM મોદી, ગાંધી જયંતીના દિવસે સાબરમતી ખાતે 20 હજાર જેટલા સરપંચોને કરશે સંબોધશે

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેમણે એમ પણ લખ્યું કે મને તેમના વકીલ બનવામાં કે તેમનો બચાવ કરવામાં કોઈ રસ નથી. પરંતુ તેમણે જે માફી માગી છે તેને વંદન છે. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે કોઈને દુઃખ ન પહોંચે તે માટે માફી માગે તે જ સાચાં સાધું. સાંભળો તેમણે શું લખ્યું છે પોતાની ફેસબૂક પોસ્ટ પર.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">