શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું વધુ એક મોટું નિવેદન, અભ્યાસ ઘટાડવા અંગે કરી સ્પષ્ટતા
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે. અભ્યાસક્રમ ઘટાડવા અંગે શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરી છે. CBSE બોર્ડની અભ્યાસ પેટર્ન ગુજરાતમાં નહીં અપનાવાય તેવું શિક્ષણપ્રધાને જણાવ્યું છે. ત્યારે ત્રણ વિકલ્પો પર અધિકારીઓ કામ કરી રહ્યા છે. જાહેર રજા, અભ્યાસક્રમ અને પરીક્ષા આયોજન મુદ્દે પણ સૂચના આપવામાં આવી છે. શાળા શરૂ કરવાની અવઢવ વચ્ચે અભ્યાસક્રમ […]
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે. અભ્યાસક્રમ ઘટાડવા અંગે શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરી છે. CBSE બોર્ડની અભ્યાસ પેટર્ન ગુજરાતમાં નહીં અપનાવાય તેવું શિક્ષણપ્રધાને જણાવ્યું છે. ત્યારે ત્રણ વિકલ્પો પર અધિકારીઓ કામ કરી રહ્યા છે. જાહેર રજા, અભ્યાસક્રમ અને પરીક્ષા આયોજન મુદ્દે પણ સૂચના આપવામાં આવી છે. શાળા શરૂ કરવાની અવઢવ વચ્ચે અભ્યાસક્રમ મુદ્દે તૈયારીઓ થઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો