Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે.  વાયુસેનાએ મિરાજ 2000 વિમાનોને મંગળવારની મોડી રાત્રે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આશરે 60 કિલોમીટર અંદર જઈને આતંકી સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. 21 મિનિટની આ એર સ્ટ્રાઈકમાં 19 મિનિટ તો વાયુ સેનાએ વિવિધ સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. […]

Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 9:08 AM

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે. 

વાયુસેનાએ મિરાજ 2000 વિમાનોને મંગળવારની મોડી રાત્રે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આશરે 60 કિલોમીટર અંદર જઈને આતંકી સ્થાનો પર બૉમ્બ ફેંક્યા.

21 મિનિટની આ એર સ્ટ્રાઈકમાં 19 મિનિટ તો વાયુ સેનાએ વિવિધ સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. હુમલામાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાની ખબર છે.

જોકે હવે બંને દેશો વચ્ચે તણાવ વધતા પાકિસ્તાન બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અને ગુજરાતની બોર્ડર પર ઈન્ડિયન સિક્યોરિટી ફોર્સ અને ઈન્ટેલિજન્સની હલચલ પણ વધારી દેવાઈ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગુજરાતથી જોડાયેલા સમુદ્રી રસ્તાઓ પર સઘન સુરક્ષા

સમુદ્રી ક્ષેત્ર સિવાય ગીર સોમનાથમાં ખાસ કરીને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પ્રતિષ્ઠિત સોમનાથ મંદિર આવેલું છે જેના પર નજર રખાઈ રહી છે..

એજન્સીઓના કહેવા પ્રમાણે આતંકી હુમલા માટે સૌરાષ્ટ્રનો સમુદ્રી કિનારો સૌથી સરળ માનવામાં આવે છે. જોકે પુલવામા હુમલા બાદ અહીં સુરક્ષા વધારી દેવાઈ હતી.

માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છતાં તંત્ર દ્વારા સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હોય તેમ કહેવાઈ રહ્યું છે.

સોમનાથમાં કંટ્રોલ રૂમ રાખશે નજર

સોમનાથ પોલીસ પ્રશાસન દ્વારા શહેરના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી કે શહેરમાં 200થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા 12 લાખ રૂપિયાના ખર્ચે લગાવાઈ રહ્યાં છે.

તે ઉપરાંત, ચોવીસ કલાક સોમનાથ મંદિર અને સમુદ્રી સુરક્ષા કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

[yop_poll id=1823]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">