ગુજરાતમાં ફસાયેલા લોકોને ઘરે મોકલવા રાજ્ય સરકારે કરી આ તૈયારી, જુઓ VIDEO
કેન્દ્ર સરકારે ફસાયેલાં લોકોને ઘરે પરત મોકલવા માટે એક ગાઈડલાઈન જારી કરી છે. ગુજરાતે પણ આ ગાઈડલાઈન ફોલો કરી છે અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નોડલ ઓથોરિટીની નિમણૂંક બાદ લોકોનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે બાદ જ લોકોને તબીબી તપાસ […]
કેન્દ્ર સરકારે ફસાયેલાં લોકોને ઘરે પરત મોકલવા માટે એક ગાઈડલાઈન જારી કરી છે. ગુજરાતે પણ આ ગાઈડલાઈન ફોલો કરી છે અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નોડલ ઓથોરિટીની નિમણૂંક બાદ લોકોનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે બાદ જ લોકોને તબીબી તપાસ કરીને ઘરે વતન મોકલી શકાશે. જો કે વતનમાં લોકોને હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે.
આ પણ વાંચો : કાલાવાડના ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો