રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની કરી બદલી, સંદીપ સાગલેની અમદાવાદના કલેક્ટર તરીકે બદલી
રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના કલેક્ટર સહિત 5 અધિકારીઓની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલાને અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. બનાસકાંઠાના કલેક્ટરની બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરાઈ છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં […]
રાજ્ય સરકારે 5 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના કલેક્ટર સહિત 5 અધિકારીઓની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલાને અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. બનાસકાંઠાના કલેક્ટરની બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો