રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, જાણો CM રુપાણીએ શું કહ્યું?
ગુજરાતના સીએમ વિજય રુપાણીએ કહ્યું કે સરકાર રથયાત્રા કાઢવા મુદે હાઈકોર્ટમાં અરજી કરશે. તેઓએ વધુમાં ઉમેર્યું કે હાઈકોર્ટ મંજૂરી આપશે એવી આશા છે. નિયમોની સાથે સરકાર રથયાત્રા કાઢવા માટે તૈયાર છે. પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. જુઓ VIDEO Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
ગુજરાતના સીએમ વિજય રુપાણીએ કહ્યું કે સરકાર રથયાત્રા કાઢવા મુદે હાઈકોર્ટમાં અરજી કરશે. તેઓએ વધુમાં ઉમેર્યું કે હાઈકોર્ટ મંજૂરી આપશે એવી આશા છે. નિયમોની સાથે સરકાર રથયાત્રા કાઢવા માટે તૈયાર છે. પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો