રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, જાણો CM રુપાણીએ શું કહ્યું?

ગુજરાતના સીએમ વિજય રુપાણીએ કહ્યું કે સરકાર રથયાત્રા કાઢવા મુદે હાઈકોર્ટમાં અરજી કરશે.  તેઓએ વધુમાં ઉમેર્યું કે હાઈકોર્ટ મંજૂરી આપશે એવી આશા છે. નિયમોની સાથે સરકાર રથયાત્રા કાઢવા માટે તૈયાર છે.  પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. જુઓ VIDEO Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, જાણો CM રુપાણીએ શું કહ્યું?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:54 PM

ગુજરાતના સીએમ વિજય રુપાણીએ કહ્યું કે સરકાર રથયાત્રા કાઢવા મુદે હાઈકોર્ટમાં અરજી કરશે.  તેઓએ વધુમાં ઉમેર્યું કે હાઈકોર્ટ મંજૂરી આપશે એવી આશા છે. નિયમોની સાથે સરકાર રથયાત્રા કાઢવા માટે તૈયાર છે.  પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 563 કેસ નોંધાયા, 560 દર્દી થયા સ્વસ્થ, જાણો તમારા જિલ્લાની વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">