અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે

આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. જો કે આ કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવાયો છે. કર્ફ્યૂ હટાવી દેવાતા હવે આ વિસ્તારોમાં હલનચલન પણ શરૂ થઈ ગઈ છે.   Web Stories View more દરરોજ બાઇક ચલાવવાને […]

અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:54 PM

આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. જો કે આ કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવાયો છે. કર્ફ્યૂ હટાવી દેવાતા હવે આ વિસ્તારોમાં હલનચલન પણ શરૂ થઈ ગઈ છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કર્ફ્યૂગ્રસ્ત શહેરોની વાત કરીએ તો રાજકોટના કોરોનાગ્રસ્ત જંગલેશ્વર વિસ્તાર, સુરતના મહિધરપુરા, લાલગેટ, લિંબાયત, રાંદેર, અને અઠવા સહિત કુલ 5 વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તેની સાથે જ અમદાવાદના કોટ વિસ્તારમાં પણ કર્ફ્યૂ અમલી કરાયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ શહેરોના તમામ વિસ્તારોમાં કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવી લેવાયો છે. જો કે આ વિસ્તારોના નાગરિકોએ ક્વૉરન્ટાઈનનો કડક અમલ કરવો પડશે તેમ રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે. સાથે આ વિસ્તારના નાગરિકોએ લૉકડાઉનના નિયમોનું પણ કડકપણે પાલન કરવાનું રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">