રાજ્યમાં શાળાઓ ક્યારથી ખુલશે? રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસેથી જાણો તમામ સવાલોના જવાબ
રાજ્યમાં શાળાઓ ક્યારથી ખુલશે તે પ્રશ્ન તમામ વાલીઓના મનમા હશે. ભરતી પ્રક્રિયાનો ઉકેલ ક્યારે આવશે તે સવાલ પણ ઉઠી રહ્યા છે, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે ટીવીનાઈન સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, હાલ કોઈ પણ શાળા ખોલવામાં આવશે નહીં. વળી આ વર્ષે શાળા કોલેજમાં ફી વધારો […]
રાજ્યમાં શાળાઓ ક્યારથી ખુલશે તે પ્રશ્ન તમામ વાલીઓના મનમા હશે. ભરતી પ્રક્રિયાનો ઉકેલ ક્યારે આવશે તે સવાલ પણ ઉઠી રહ્યા છે, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે ટીવીનાઈન સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, હાલ કોઈ પણ શાળા ખોલવામાં આવશે નહીં. વળી આ વર્ષે શાળા કોલેજમાં ફી વધારો પણ નહીં આવે.
આ પણ વાંચો: આજથી રાજ્યભરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન અને સાવચેતી સાથે હોટેલ અને રેન્ટોરન્ટ થઈ શરૂ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો