અનલોક-1ની ગાઈડલાઈનને લઈને રાજ્ય સરકારની જાહેરાત, કેટલીક છૂટછાટ અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કર્યા પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, જેમાં સીટિંગ કેપેસિટી 60 ટકા રહેશે. નવા ઝોન આવતીકાલે જાહેર કરવામાં આવશે. ત્યારે સ્કુલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવા માટે વિચારણા કરાશે. જ્યારે હવે ટુ વ્હીલર પર […]
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કર્યા પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, જેમાં સીટિંગ કેપેસિટી 60 ટકા રહેશે. નવા ઝોન આવતીકાલે જાહેર કરવામાં આવશે. ત્યારે સ્કુલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવા માટે વિચારણા કરાશે. જ્યારે હવે ટુ વ્હીલર પર 2 લોકો ફરી શકશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો