શ્રેય હોસ્પિટલની આગની ઘટના અંગે સરકારની સંવેદના, મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર 2 લાખ, ગુજરાત સરકાર 4 લાખની કરશે સહાય

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં આઠ દર્દીઓના નિપજેલા મોત અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર બે બે લાખ અને ગુજરાત સરકાર ચાર ચાર લાખ આર્થિક સહાય કરશે. આગની આ ઘટનામા ઈજાગ્રસ્તોને ગુજરાત સરકારે 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.   Web Stories View […]

શ્રેય હોસ્પિટલની આગની ઘટના અંગે સરકારની સંવેદના, મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર 2 લાખ, ગુજરાત સરકાર 4 લાખની કરશે સહાય
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:59 AM

અમદાવાદના નવરંગપૂરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી આગમાં આઠ દર્દીઓના નિપજેલા મોત અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકના પરિવારજનોને કેન્દ્ર સરકાર બે બે લાખ અને ગુજરાત સરકાર ચાર ચાર લાખ આર્થિક સહાય કરશે. આગની આ ઘટનામા ઈજાગ્રસ્તોને ગુજરાત સરકારે 50 હજારની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">