ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો,41થી60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે, ત્રણ મહિના સુધી કરવામાં આવ્યો હતો સર્વે

ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો કે જેમાં 41થી 60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. GBRC અને IIM દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બેથી ત્રણ મહિના દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો અને 18 જિલ્લાનાં 38 વિસ્તારમાંથી 361 સેમ્પલ પર રિસર્ચ કરવામાં […]

ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો,41થી60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે, ત્રણ મહિના સુધી કરવામાં આવ્યો હતો સર્વે
http://tv9gujarati.in/gjarat-ma-thayel…u-pramna-vadhare/
Follow Us:
| Updated on: Jul 24, 2020 | 8:49 AM

ગુજરાતમાં થયેલા કોરોના સર્વેનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપી દેવામાં આવ્યો છે. સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગતો કે જેમાં 41થી 60 વર્ષના લોકોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. GBRC અને IIM દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બેથી ત્રણ મહિના દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો અને 18 જિલ્લાનાં 38 વિસ્તારમાંથી 361 સેમ્પલ પર રિસર્ચ કરવામાં આવ્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">