અનેક રજુઆતો બાદ ગિરનાર રોપ-વેના ટિકિટના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો, પ્રવાસીઓને 126 રૂપિયાનો થશે ફાયદો

ધારાસભ્યો અને પ્રવાસીઓની રજૂઆત બાદ આખરે ગિરનાર રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. અને રોપ-વે કંપનીના સત્તાધીશોએ 18 ટકાનું ડિસકાઉન્ટ જાહેર કર્યું છે. આ ડિસકાઉન્ટ બાદ હવે પ્રવાસીઓને 826 રૂપિયાને બદલે GST સાથે માત્ર 708 રૂપિયા ચૂકવવાના રહેશે. એટલે કે પ્રવાસીઓને હવે રોપ-વેની મુસાફરીમાં કુલ 126 રૂપિયાનો ફાયદો થશે. તો બાળકો માટે GST સાથે 350 […]

અનેક રજુઆતો બાદ ગિરનાર રોપ-વેના ટિકિટના ભાવમાં 8 રૂપિયાનો ઘટાડો, પ્રવાસીઓને 126 રૂપિયાનો થશે ફાયદો
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 5:11 PM

ધારાસભ્યો અને પ્રવાસીઓની રજૂઆત બાદ આખરે ગિરનાર રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. અને રોપ-વે કંપનીના સત્તાધીશોએ 18 ટકાનું ડિસકાઉન્ટ જાહેર કર્યું છે. આ ડિસકાઉન્ટ બાદ હવે પ્રવાસીઓને 826 રૂપિયાને બદલે GST સાથે માત્ર 708 રૂપિયા ચૂકવવાના રહેશે. એટલે કે પ્રવાસીઓને હવે રોપ-વેની મુસાફરીમાં કુલ 126 રૂપિયાનો ફાયદો થશે. તો બાળકો માટે GST સાથે 350 રૂપિયા, તથા વન-વે ટિકિટના 400 રૂપિયા ચૂકવવાના રહેશે.મહત્વપૂર્ણ છે કે જૂનાગઢ મનપાના મેયર સહિત રાજ્યના ધારાસભ્યોએ મુખ્યપ્રધાનને રોપ-વેના દરોમાં ઘટાડો કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.જેના પગલે રોપ-વે કંપની સંચાલકોએ ટિકિટના દરમાં 126 રૂપિયાનો ઘટાડો કરીને પ્રવાસીઓને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">