રાજકોટમાં કોરાનાથી પૂર્વ કોર્પોરેટરનું નિધન, 24 કલાકમાં 16 દર્દીના મૃત્યુ
રાજકોટમાં કોરોના કયારે અંકુશમાં આવશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. પણ, કોરોનાને કારણે શહેરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીના મોત થયા છે. રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર ચારૂબહેન ચૌધરીનું કોરોનાથી મોત થયું છે. બુધવારે કોરોનાથી રાજકોટમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે. આ પણ વાંચોઃભરૂચ નેશનલ હાઇવે […]
રાજકોટમાં કોરોના કયારે અંકુશમાં આવશે તે કહેવું હાલ તો મુશ્કેલ છે. પણ, કોરોનાને કારણે શહેરમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 16 દર્દીના મોત થયા છે. રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર ચારૂબહેન ચૌધરીનું કોરોનાથી મોત થયું છે. બુધવારે કોરોનાથી રાજકોટમાં કુલ 17 દર્દીઓના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો