NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, જુઓ VIDEO
કોંગ્રેસ છોડી NCPમાં જોડાયેલા નેતા શંકરસિંહ વાઘેલાએ આજે એક મોટું નિવેદન આપ્યું છે. NCP નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ સાથે NCP ગઠબંધન નહીં કરે. આગામી 7 વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. 7 વિધાનસભાની તમામ બેઠકો પર NCP ચૂંટણી લડશે. તમામ બઠકો પર પેટા ચૂંટણીમાં NCP પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આગામી પેટા ચૂંટણીની […]
કોંગ્રેસ છોડી NCPમાં જોડાયેલા નેતા શંકરસિંહ વાઘેલાએ આજે એક મોટું નિવેદન આપ્યું છે. NCP નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ સાથે NCP ગઠબંધન નહીં કરે. આગામી 7 વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. 7 વિધાનસભાની તમામ બેઠકો પર NCP ચૂંટણી લડશે. તમામ બઠકો પર પેટા ચૂંટણીમાં NCP પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આગામી પેટા ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ATM વપરાશકારોને થશે મોટો ફાયદો! RBIએ લીધો આ નિર્ણય
[yop_poll id=”1″]