નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ, નદી કાંઠે આવેલું શહેરાવ ગામ થયું સંપર્ક વિહોણું
નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું અને શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે. આ પણ વાંચો: VIDEO:વિશ્વામિત્રી નદીએ […]
નર્મદા નદીમાં આવેલા પૂરના પગલે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નર્મદા નદી કાંઠે આવેલું શહેરાવ ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. ગામની આજુબાજુ પાણી ફરી વળતા શહેરાવ ગામ બેટમાં ફેરવાયું અને શહેરાવ ગામના 3 હજાર લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ઇમરજન્સી સમયે ગામમાં જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: VIDEO:વિશ્વામિત્રી નદીએ મચાવ્યું તોફાન, શહેરમાં નદીનું પાણી ઘૂસી જતા લોકોની મુશ્કેલીમાં વધારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો