જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ […]

જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 6:43 PM

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં નવ દર્દીઓ હતા. પરંતુ કોઈ દર્દીને જાનમાલનું નુકસાન થયુ નથી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગને પગલે દોડધામ મચી ગઈ ગતી. વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ ભયભીત થઈ ગયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીઓને અન્ય વોર્ડમાં દાખલ કર્યા હતા. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. આગની ઘટનાની જાણ થતા જ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર તાત્કાલિક જીજી હોસ્પિટલ પહોચી ગયા હતા. અને આગ લાગવાના કારણો શોધવા માટે તપાસના આદેશ કર્યા છે. તો કોરોનાને લઈને આગ લાગ્યા બાદ હોસ્પિટલ સંકુલને સેનીટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ ફાયર અંગે કેમ કોઈ ચોકસાઈ ના દાખવી તે એક સવાલ લોકોમાં પુછાતો હતો.

આ પણ વાંચોઃઅમદાવાદીઓની સુખાકારીની સતત ચિંતા કરતા મ્યુનિ. કમિશનર અને મેયર ધ્યાન આપો,શારદાબેન હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં જવા છત્રી નહી હોય તો પલળી જશો,હોસ્પિટલ તંત્રએ 2 વોર્ડના દર્દીઓને પાણીનું જોખમ વધતા અન્યત્ર ખસેડવા પડ્યા

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">