વડોદરા: શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, બસ આગમાં બળીને થઈ ખાખ
વડોદરાના ખોડીયારનગર નજીક બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બસ શ્રમિકોને લઈ સમાથી સયાજીપુરા તરફ જતી હતી અને કાળઝાળ ગરમીના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]
વડોદરાના ખોડીયારનગર નજીક બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બસ શ્રમિકોને લઈ સમાથી સયાજીપુરા તરફ જતી હતી અને કાળઝાળ ગરમીના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો