કોરોનાની કોલર ટ્યુનથી કંટાળીને, ટેલિફોન સલાહકાર સમિતિના સભ્યે, પ્રસારણ મંત્રાલયને લખી કાઢ્યો પત્ર, હવે બંધ કરો આ ટ્યુન

કોરોનાને 6 મહિના ઉપરાંતનો સમય થઇ ગયો છે, અનલોક પછી પણ ભલે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા હોય પણ લોકોનું જનજીવન પૂર્વવત થઈ ગયું છે. પરંતુ હજી એક વસ્તુ બિલકુલ નથી બદલાઈ અને એ છે કોરોનાની કોલર ટ્યુન. હજી પણ જ્યારે કોઈ વ્યક્તિને ફોન લગાવવામાં આવે ત્યારે એકાદ મિનિટ સુધી તમારે ફરજીયાત સાંભળવી જ પડે છે. […]

કોરોનાની કોલર ટ્યુનથી કંટાળીને, ટેલિફોન સલાહકાર સમિતિના સભ્યે, પ્રસારણ મંત્રાલયને લખી કાઢ્યો પત્ર, હવે બંધ કરો આ ટ્યુન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:49 PM

કોરોનાને 6 મહિના ઉપરાંતનો સમય થઇ ગયો છે, અનલોક પછી પણ ભલે કોરોનાના કેસો નોંધાઇ રહ્યા હોય પણ લોકોનું જનજીવન પૂર્વવત થઈ ગયું છે. પરંતુ હજી એક વસ્તુ બિલકુલ નથી બદલાઈ અને એ છે કોરોનાની કોલર ટ્યુન. હજી પણ જ્યારે કોઈ વ્યક્તિને ફોન લગાવવામાં આવે ત્યારે એકાદ મિનિટ સુધી તમારે ફરજીયાત સાંભળવી જ પડે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જેનાથી લોકો પરેશાન થઈ ગયા છે. હવે મગજ પર હથોડા મારતી આ કોલર ટયુન બંધ કરવા રજૂઆતો થઇ રહી છે, ત્યારે સુરતથી પણ આવી જ એક રજૂઆત કરવામાં આવી છે.

સુરતના ટેલિફોન સલાહકાર સમિતિ મેમ્બર, યશ દેસાઇએ ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રસારણ તથા સંચારમંત્રી રવિશંકર પ્રસાદને કોરોના કોલરટયુન્સ બંધ કરવા માટે પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દેશમાં કોરોના સંબંધિત જાગૃતિ તથા તે સંબંધિત માહિતીનો પ્રસાર-પ્રચાર થઇ ચુક્યો છે. લોકડાઉન પછી અનલોકના સમયમાં લોકો કોરોના ગાઇડલાઇનનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ત્યારે આ કોલર ટયુનના કારણે મોબાઇલ પર વાતચિત કરવા માટે વધુ સમય સુધી રાહ જોવી પડે છે. તેવામાં ઇમરજન્સી કે અતિ આવશ્યક હોય તેવા સમયે લોકોને ઘણી તકલીફ પડે છે.

આવો એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો જેમાં પાંડેસરાનાં યુવાનનો રોડ પર સામાન્ય અકસ્માત થતા તેની સાયકલને નુકસાન થયુ હતું. પગમાં થોડી ઇજા થવાથી તેણે તેના ભાઇને તત્કાલ ફોન જોડયો પણ કોલર ટયુન વાગતા તે અકળાઇ ગયો હતો અને ફોનને રોડ પર ફેંકી દીધો હતો.

આ પણ વાંચોઃસામી દિવાળીએ ભાડાની રામાયણથી, ટેક્સટાઇલ માર્કેટોની અનેક દુકાનોને લાગ્યા ખંભાતી તાળા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">