અમદાવાદના આ બે બ્રિજ લોકોની અને વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા
અમદાવાદના બે બ્રિજ બંધ કરવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો દુધેશ્વર બ્રિજ અને ગાંધી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. લોકોની અને વાહનોની અવર જવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. દુધેશ્વરમાં કોરોના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત શાહપુર અને ઈન્કમટેક્સને જોડતો ગાંધી બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. Web Stories […]
અમદાવાદના બે બ્રિજ બંધ કરવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદનો દુધેશ્વર બ્રિજ અને ગાંધી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. લોકોની અને વાહનોની અવર જવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. દુધેશ્વરમાં કોરોના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત શાહપુર અને ઈન્કમટેક્સને જોડતો ગાંધી બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો