VIDEO: કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર, પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો
કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો. કોરોનાનો મૃત્યુદર 8.0 ટકાથી ઘટીને 4.40 ટકા થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 54 કેસ નોંધાયા. નવા કેસમાં 31 અમદાવાદ, વડોદરામાં 18 કેસ નોંધાયા. આણંદમાં 3 અને સુરત-ભાવનગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 432 કોરોના પૉઝિટિવ કેસ […]
કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય માટે સારા સમાચાર આવ્યા છે. પૉઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર ઓછો. કોરોનાનો મૃત્યુદર 8.0 ટકાથી ઘટીને 4.40 ટકા થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 54 કેસ નોંધાયા. નવા કેસમાં 31 અમદાવાદ, વડોદરામાં 18 કેસ નોંધાયા. આણંદમાં 3 અને સુરત-ભાવનગરમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 432 કોરોના પૉઝિટિવ કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો