‘વાયુ’ના સંકટને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાશે

વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની માગ કરવામાં આવી હતી. ત્યારે હાલ NDRFની એક ટુકડી પોરબંદર આવી પહોંચી છે. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભીતિને પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. અમરેલીમાં રાજૂલા તાલુકાના જાફરાબાદ પંથકમાં લોકોને […]

'વાયુ'ના સંકટને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાશે
Follow Us:
| Updated on: Jun 11, 2019 | 2:30 PM

વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની માગ કરવામાં આવી હતી. ત્યારે હાલ NDRFની એક ટુકડી પોરબંદર આવી પહોંચી છે. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભીતિને પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. અમરેલીમાં રાજૂલા તાલુકાના જાફરાબાદ પંથકમાં લોકોને માઈક મારફતે જાગ્રત કરવામાં આવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચોઃ રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે કહ્યું કે, તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ, NDRF સાથે આર્મી પણ ખડેપગે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કુલ 23 જેટલાં ગામોમાં તંત્રની ટુકડીઓ તપાસ કરી રહી છે. અને ગ્રામજનોને નજીકની શાળાઓમાં ખસેડવાની વ્યવસ્થા કરી રહી છે. આ ઉપરાંત જે ગામોમાં કાચા મકાનો છે. ત્યાના લોકોને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કવાયત પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">