જામનગરમાં કોરોના સંક્રમણને નાથવા જિલ્લા તંત્રનો નિર્ણય, પાન-માવા અને ચાના લારી ગલ્લા 26મી જુલાઇ સુધી નહીં ખોલી શકાય

જામનગરમાં વધી રહેલા સંક્રમણને નાથવા જીલ્લા કલેક્ટરે પાન-માવા અને ચાના લારી ગલ્લા પર પ્રતિબંધ મુક્યો છે. હવે 26મી જુલાઇ સુધી ચા, પાનના લારી ગલ્લા નહીં ખોલી શકાય. જામનગરના ટી સ્ટોલ એસોસિએશને આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ શરતી છૂટછાટ આપવામાં આવે તેવી માગ પણ કરી છે. આ પણ વાંચો: અમદાવાદના મણિનગરમાં મળેલ ભ્રૂણ કેસમાં પોલીસે ગર્ભપાત […]

જામનગરમાં કોરોના સંક્રમણને નાથવા જિલ્લા તંત્રનો નિર્ણય, પાન-માવા અને ચાના લારી ગલ્લા 26મી જુલાઇ સુધી નહીં ખોલી શકાય
Follow Us:
| Updated on: Jul 18, 2020 | 2:31 PM

જામનગરમાં વધી રહેલા સંક્રમણને નાથવા જીલ્લા કલેક્ટરે પાન-માવા અને ચાના લારી ગલ્લા પર પ્રતિબંધ મુક્યો છે. હવે 26મી જુલાઇ સુધી ચા, પાનના લારી ગલ્લા નહીં ખોલી શકાય. જામનગરના ટી સ્ટોલ એસોસિએશને આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ શરતી છૂટછાટ આપવામાં આવે તેવી માગ પણ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદના મણિનગરમાં મળેલ ભ્રૂણ કેસમાં પોલીસે ગર્ભપાત કરનારા ડૉ.ચેતન શાહની પોલીસે કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">