અમદાવાદ બાદ હવે રાજ્યનું આ શહેર પણ 14 મે સુધી બંધ રહેશે
સુરતમાં શાકભાજી અને કરિયાણું ખરીદવા તંત્ર દ્વારા વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ શાકભાજી-કરીયાણું ખરીદી શકાશે. શાકભાજી વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 9મી તારીખથી 14 મે સુધી એપીએમસી માર્કેટ તેમજ અન્ય શાકભાજી અને ફ્રૂટ માર્કેટ બંધ રહેશે. Web Stories View more […]
સુરતમાં શાકભાજી અને કરિયાણું ખરીદવા તંત્ર દ્વારા વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ શાકભાજી-કરીયાણું ખરીદી શકાશે. શાકભાજી વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 9મી તારીખથી 14 મે સુધી એપીએમસી માર્કેટ તેમજ અન્ય શાકભાજી અને ફ્રૂટ માર્કેટ બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો