એસ.ટી વિભાગનો મહત્વનો નિર્ણય, સુરત અમદાવાદની 50% ટકા બસ સેવા સરકારી ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરાઇ
સુરત-અમદાવાદની બસ સેવાને લઈ એસ.ટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એસ.ટી વિભાગે 50% બસ સેવા સરકારી ગાઈડલાઈનને અનુલક્ષીને શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં કોરોના વાઈરસના વધતા કેસને જોતા બસો બંધ કરવામાં આવી હતી. જોકે ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પહેલા એસ.ટી વિભાગે પ્રવાસીઓને રાહત આપી છે. આવતીકાલથી પ્રીમિયમ બસ, વોલ્વો બસ અને સ્લીપર બસ […]
સુરત-અમદાવાદની બસ સેવાને લઈ એસ.ટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એસ.ટી વિભાગે 50% બસ સેવા સરકારી ગાઈડલાઈનને અનુલક્ષીને શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં કોરોના વાઈરસના વધતા કેસને જોતા બસો બંધ કરવામાં આવી હતી. જોકે ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પહેલા એસ.ટી વિભાગે પ્રવાસીઓને રાહત આપી છે. આવતીકાલથી પ્રીમિયમ બસ, વોલ્વો બસ અને સ્લીપર બસ સેવા શરૂ કરાશે. 190 બસમાંથી 40 જેટલી પ્રીમિયમ બસ શરૂ કરાશે. 60% પેસેન્જર સાથે સેવા શરૂ કરાશે.
આ પણ વાંચો: સોનૂ સૂદે ખરીદી ફેન માટે ભેંસ, કહ્યું કાર ખરીદવા કરતા પણ વધારે અનુભવ્યો રોમાંચ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો