અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે પાલડીમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો કરાયો નિર્ણય
અમદાવાદના પાલડીના સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં દર વર્ષે નાના બાળકો માટે નવરાત્રિનું આયોજન થાય છે, પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો નિર્ણય કરાયો. તબીબી સ્ટાફ લોકોની જિંદગી બચાવવા જંગ લડી રહ્યો છે, ત્યારે સોસાયટીના લોકો સંક્રમણ ન વધારવા સ્વયં કટિબદ્ધ બન્યા છે. આ પણ વાંચો: સુરત: યુવતીના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનું ચક્કર […]
અમદાવાદના પાલડીના સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં દર વર્ષે નાના બાળકો માટે નવરાત્રિનું આયોજન થાય છે, પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો નિર્ણય કરાયો. તબીબી સ્ટાફ લોકોની જિંદગી બચાવવા જંગ લડી રહ્યો છે, ત્યારે સોસાયટીના લોકો સંક્રમણ ન વધારવા સ્વયં કટિબદ્ધ બન્યા છે.
આ પણ વાંચો: સુરત: યુવતીના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનું ચક્કર યુવાનને પડ્યું ભારે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો