કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 960 પોઝિટીવ કેસ, 1061 દર્દીને રજા અપાઈ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના પોઝિટીવ કેસ 900ને પાર નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના આજે નવા 960 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે મહત્વની વાત એ છે કે રાજ્યમાં આજે નવા 960 કેસ નોંધાયા, તેનાથી વધુ 1,061 દર્દીઓને રજા આપવામાં આવી છે અને રાજ્યમાં એક્ટિવ કેસ 11,344 છે. ત્યારે અત્યાર સુધી 2,127 લોકોના મોત થયા છે. […]

કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 960 પોઝિટીવ કેસ, 1061 દર્દીને રજા અપાઈ
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:57 PM

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના પોઝિટીવ કેસ 900ને પાર નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના આજે નવા 960 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે મહત્વની વાત એ છે કે રાજ્યમાં આજે નવા 960 કેસ નોંધાયા, તેનાથી વધુ 1,061 દર્દીઓને રજા આપવામાં આવી છે અને રાજ્યમાં એક્ટિવ કેસ 11,344 છે. ત્યારે અત્યાર સુધી 2,127 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 47,476 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 268 કેસ અને અમદાવાદમાં 199 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">