કોરોનાકાળમાં ‘વિજય મંત્ર’, સરકાર પાસે હવે કયો છે એક્શન પ્લાન?
2 મહિનાના લોકડાઉન બાદ આખરે હવે ગુજરાતમાં જનજીવન ધીરે-ધીરે શરૂ થયું છે. ત્યારે હવે અનલોક-1માં રાજ્યમાં ધંધા-રોજગાર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે કોરોનાકાળમાંથી ગુજરાતને બહાર લાવવાનો શું મંત્ર સરકાર પાસે છે, તેની માહિતી આપતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના વાઈરસ ગયો નથી, કોરોનાથી વધુ લોકો સંક્રમિત ના થાય તે સૌથી મોટો પડકાર […]
2 મહિનાના લોકડાઉન બાદ આખરે હવે ગુજરાતમાં જનજીવન ધીરે-ધીરે શરૂ થયું છે. ત્યારે હવે અનલોક-1માં રાજ્યમાં ધંધા-રોજગાર પણ શરૂ થઈ ગયા છે. ત્યારે કોરોનાકાળમાંથી ગુજરાતને બહાર લાવવાનો શું મંત્ર સરકાર પાસે છે, તેની માહિતી આપતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના વાઈરસ ગયો નથી, કોરોનાથી વધુ લોકો સંક્રમિત ના થાય તે સૌથી મોટો પડકાર છે. તેના માટે સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય, ભીડ થાય નહીં અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરીએ આ બધા જ નિયમોનું પાલન કરવું પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો