રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો: જયંતિ રવિ
આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તબક્કાવાર કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરતાં લેબની કેપેસિટી 3 હજાર સુધીની હતી એટલે ટેસ્ટ કેસનો ભરાવો થવા લાગ્યો, એટલે વ્યવસ્થા એવી કરી કે જે ટેસ્ટ થાય તેના પરિણામ એ જ દિવસે મળી શકે. 21 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. Web Stories View more ચૂંટણીનો […]
આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તબક્કાવાર કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરતાં લેબની કેપેસિટી 3 હજાર સુધીની હતી એટલે ટેસ્ટ કેસનો ભરાવો થવા લાગ્યો, એટલે વ્યવસ્થા એવી કરી કે જે ટેસ્ટ થાય તેના પરિણામ એ જ દિવસે મળી શકે. 21 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
15 સેન્ટરમાં અત્યારે ટેસ્ટ કરી રહ્યાં છે. ખાનગી લેબમાં પ્રતિ ટેસ્ટના રૂ. 2 હજારથી ટેસ્ટ કરવાની પણ મંજૂરી આપી છે. ગાંધીનગર ખાતે પણ ટેસ્ટ કરાવવા મંજૂરી આવી ગઈ છે. રેપીડ ટેસ્ટ 30 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો