કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના, સારવાર માટે વડોદરા ખસેડાયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને સારવાર માટે વડોદરામાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી ઉમેદવાર હતા અને તેમની હાર થઈ હતી. તેઓ રાજ્યસભા ચૂંટણીમાં વિધાનસભામાં પણ હાજર હતા. સરકારના નીતિ નિયમોનુસાર ભરતસિંહના સીધા સંપર્કમાં આવનારા ધારાસભ્યોએ તેમના કોરોના ટેસ્ટ કરાવવા પડશે, તેમજ કોરોન્ટાઈન રહેવુ પડશે. […]
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને સારવાર માટે વડોદરામાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી ઉમેદવાર હતા અને તેમની હાર થઈ હતી. તેઓ રાજ્યસભા ચૂંટણીમાં વિધાનસભામાં પણ હાજર હતા. સરકારના નીતિ નિયમોનુસાર ભરતસિંહના સીધા સંપર્કમાં આવનારા ધારાસભ્યોએ તેમના કોરોના ટેસ્ટ કરાવવા પડશે, તેમજ કોરોન્ટાઈન રહેવુ પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો