ભાજપના પ્રશ્ન સામે કોંગ્રેસનું ‘પ્રદર્શન’, કોંગ્રેસે પોતાની 60 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવીને આપ્યો જવાબ

કોંગ્રેસ હવે ભાજપના પ્રચારની વિરુધ્ધમાં તેમણે 60 વર્ષના પોતાના રાજમાં શું કર્યું તે બતાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પાર્ટી એક પ્રદર્શનનો સહારો લઈને પોતાની 60 વર્ષની સિદ્ધી લોકો સમક્ષ મુકશે.  અમદાવાદની હઠીસિંગ આર્ટ ગેલેરી, સેપ્ટ કેમ્પ્સ, અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે ખાતે  એક ખાસ પ્રદર્શનીનુ આયોજન કર્યુ.  જેનું નામ રાખવામાં આવ્યું છે  કોંગ્રેસના 60 વર્ષ. આ પ્રદર્શનીમાં 75 […]

ભાજપના પ્રશ્ન સામે કોંગ્રેસનું 'પ્રદર્શન', કોંગ્રેસે પોતાની 60 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવીને આપ્યો જવાબ
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Feb 23, 2019 | 8:07 AM

કોંગ્રેસ હવે ભાજપના પ્રચારની વિરુધ્ધમાં તેમણે 60 વર્ષના પોતાના રાજમાં શું કર્યું તે બતાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પાર્ટી એક પ્રદર્શનનો સહારો લઈને પોતાની 60 વર્ષની સિદ્ધી લોકો સમક્ષ મુકશે. 

અમદાવાદની હઠીસિંગ આર્ટ ગેલેરી, સેપ્ટ કેમ્પ્સ, અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે ખાતે  એક ખાસ પ્રદર્શનીનુ આયોજન કર્યુ.  જેનું નામ રાખવામાં આવ્યું છે  કોંગ્રેસના 60 વર્ષ. આ પ્રદર્શનીમાં 75 જેટલા વિવિધ પ્રકારના ફોટા મુકવામા આવ્યા છે. જેમાં આઝાદી કાળથી લઇને 2014 સુધીમાં કોંગ્રેેસના શાસનમાં કયા કામો થયા?  કેવી રીતે ઉપલબ્ધીઓ રહી? પંડીત જવાહર લાલ નેહરુથી લઇને મનમોહનસિંહ સુધીની ઉપલબ્ધીઓ ગણાવાઇ છે. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કોંગ્રેસના ખચાનજી અહેમદ પટેલે કર્યું, તો રાજ્યના તમામ સિનિયર અને જુનિયર નેતાઓ પણ  ઉપસ્થિત રહ્યા.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોંગ્રેસની આ પ્રદર્શની અમદાવાદમાં તો બે દિવસ રહેશે, પણ આ પ્રદર્શીનીને ગ્રામીણ વિસ્તારો,તાલુકા જિલ્લા મથકો સુધી લઇ જવાશે. આ પ્રદર્શનીને યુવાનો સુધી પહોચાડવા માટે ડિઝીટલ મીડિયા તેમજ  સોશિયલ મિડીયાનો પણ ઉપયોગ કરાશે.  કોંગ્રેસને હવે લાગે છે કે તેના 60 વરસના કામોને લોકો સુધી તે નહી પહોચાડે તો ભાજપના પ્રચાર સામે તેના ઇતિહાસને લોકો ભુલી જશે.  આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોગ્રેસના સચિવ શક્તિસિંહ ગોહિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તેમની મિમિક્રી કરીને પ્રહારો કર્યા. 

આમ આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ નેતાઓની હાજરી જોવા મળી. પ્રથમ વખત લોકસભાની ચૂંટણી પહેલા લાગ્યુ કે તેઓ ભાજપના પ્રચાર સામે પોતાની વાતો લોકો સુધી નહી પહોચાડે તો તેમને નુકશાન થઇ શકે છે.  મહત્વની વાત એ છે ગુજરાતમા આગામી એક અઠવાડીયામાં જો રણનીતિ સફળ થશે તો તેને સમગ્ર દેશમાં લઇ જવાનો નિર્ણય  પણ કરાશે.  આથી કોંગ્રેસ માટે લોકોના મનમાં ફરીથી વિશ્વાસ પેદા કરી શકાય અને મતદારોને ફરીથી જોડી શકાય.

[yop_poll id=1721]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">