બનાસકાંઠા: નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની મુશ્કેલી વધી
બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવની માલસણ માઈનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેનાલમાં ગાબડું પડતા બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો […]
બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. વાવની માલસણ માઈનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેનાલમાં ગાબડું પડતા બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો