કોરોનાને કારણે ભાદરવી પૂનમે અંબાજી મંદિર બંધ, વિશ્વ કલ્યાણઅર્થે યોજાયો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ

ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. […]

કોરોનાને કારણે ભાદરવી પૂનમે અંબાજી મંદિર બંધ, વિશ્વ કલ્યાણઅર્થે યોજાયો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 2:53 PM

ભાદરવી પુનમે અંબાજીમાં હજારોની મેદની ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે લાગુ પાડેલી ગાઈડલાઈનને કારણે અંબાજી મંદિર બંધ છે. અંબાજી મંદિરના યજ્ઞશાળામાં આજે સવારે મા અંબાનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીના ચાચર ચોકમાં મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. વહેલી સવારે વિશ્વ કલ્યાણઅર્થે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજીની યજ્ઞશાળામાં આહુતી આપવામાં આવી હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ પણ વાંચોઃનર્મદાના નીરની સાથે ભરૂચ અને ઝધડીયામાં ઘસી આવ્યા મગર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">