અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા, શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે

અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા, શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે
Follow Us:
| Updated on: May 08, 2020 | 1:06 PM

અમદાવાદમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શહેરની 104 હોટેલમાં કોવિડ-19 માટે સારવાર ઉભી કરાશે જેમાં કોવિડ-19ના દર્દીઓને સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસે કોરોનાનો કાળો કેર વર્તાઇ રહ્યો છે અને રોજે રોજે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં બેકાબૂ બની રહેલી સ્થિતિને કાબૂમાં કરવા માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">