નવરાત્રીમાં કચ્છનું આશાપુરા માતાજીનું મંદિર રહેશે બંધ, કોરોનાના પગલે મંદિર બંધ રાખવાનો લેવાયો નિર્ણય

કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કચ્છમાં માતાના મઢ તરીકે જાણીતા મા આશાપુરા માતાનું મંદિર ભક્તો માટે રહેશે બંધ. કચ્છ જિલ્લાના પ્રાંત અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં મા આશાપુરાનું  મંદિર આગામી 13થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  મહત્વનું છે કે દર વરસે નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડે છે. આ […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:02 PM

કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કચ્છમાં માતાના મઢ તરીકે જાણીતા મા આશાપુરા માતાનું મંદિર ભક્તો માટે રહેશે બંધ. કચ્છ જિલ્લાના પ્રાંત અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં મા આશાપુરાનું  મંદિર આગામી 13થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  મહત્વનું છે કે દર વરસે નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડે છે.

આ પણ વાંચોઃભાવનગરના શિહોર પંથકમાં ભારે વરસાદ, થોરાળી ડેમ થયો ઓવરફલો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">