અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું,અત્યાર સુધીમાં કુલ 210 જેટલા કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા, 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ

કોરોના મહામારી વચ્ચે અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે. જમાલપુર ખાતે AMTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે જ્યારે નારણપુરાખાતે BRTSના ચાલક તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. AMTS અને BRTSના ચાલકો અને કર્મચારીઓના સંક્રમણના શિકાર ન બને અને તેમના દ્વારા અન્ય લોકોને ચેપ ન લાગે તે […]

અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું,અત્યાર સુધીમાં કુલ 210 જેટલા કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા, 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ
http://tv9gujarati.in/amdaavadna-aarog…io-na-test-thaya/
Follow Us:
| Updated on: Jul 18, 2020 | 9:19 AM

કોરોના મહામારી વચ્ચે અમદાવાદના આરોગ્ય વિભાગે AMTS અને BRTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે. જમાલપુર ખાતે AMTSના ચાલકો તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે જ્યારે નારણપુરાખાતે BRTSના ચાલક તથા કર્મચારીઓનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. AMTS અને BRTSના ચાલકો અને કર્મચારીઓના સંક્રમણના શિકાર ન બને અને તેમના દ્વારા અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં કુલ 210 જેટલા કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા છે જેમાંથી 2 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમને સારવાર અર્થે સમરસ હોસ્પિટલ મોકલી અપાયા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">