અમદાવાદનાં દંતાલી ગામે મોટી સંખ્યામાં માછલીઓનાં તળાવમાં મોત,તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતું હોવાનો ગ્રામજનોના આક્ષેપ
અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ […]
અમદાવાદનાં દંતાલી ગામે તળાવમાં માછલીઓ મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં કેમિકલના પાણી છોડવામાં આવતી હોવાથી ઘટના બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે બાદ મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી છે જેને લઈને સ્થાનિકોએ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો છે. ગોતા ઓગણજથી આગળ આવેલું છે દેવડી ગામ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોએ ઘટનાની તપાસ માટે માગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code