અંબાજીમાં આઠમ નિમિતે ભક્તોનો ધસારો, પ્રસાદ વહેંચણી માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું […]

અંબાજીમાં આઠમ નિમિતે ભક્તોનો ધસારો, પ્રસાદ વહેંચણી માટે કરાઇ અલાયદી વ્યવસ્થા
Follow Us:
| Updated on: Oct 24, 2020 | 3:17 PM

નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">