અંબાજીમાં આઠમ નિમિતે ભક્તોનો ધસારો, પ્રસાદ વહેંચણી માટે કરાઇ અલાયદી વ્યવસ્થા
નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું […]
નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો