જામનગરમાં એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું

જામનગરમાં એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું. જેમાં સેનાની કામગીરીથી સામાન્ય લોકો અને યુવા પેઢી પરીચીત થાય તે માટે પ્રદર્શન યોજાયું. ખાસ યુદ્ધ વિમાનો, હથિયારો અને હેલીકોપ્ટરનું પણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન માટે આશરે 800 જેટલા વિદ્યાર્થીઓએ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ પણ વાંચોઃ મહેસાણા બાયપાસ હાઈ-વે પર પુલ બેસવાની […]

જામનગરમાં એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 11:32 AM

જામનગરમાં એરફોર્સ મથકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન અને નિદર્શન યોજાયું. જેમાં સેનાની કામગીરીથી સામાન્ય લોકો અને યુવા પેઢી પરીચીત થાય તે માટે પ્રદર્શન યોજાયું. ખાસ યુદ્ધ વિમાનો, હથિયારો અને હેલીકોપ્ટરનું પણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન માટે આશરે 800 જેટલા વિદ્યાર્થીઓએ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ મહેસાણા બાયપાસ હાઈ-વે પર પુલ બેસવાની ઘટના સામે આવતા અધિકારીઓની દોડધામ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">