‘શરમ’જનક ‘શ્રેય’ અગ્નિકાંડમાં ફરિયાદ નોંધવામાં પોલીસના ગલ્લાતલ્લા, 8 મોતના જવાબદારો સામે પુરાવા જ નથી મળતા!

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં બેજવાબદાર અધિકારીઓના કારણે કોરોનાના નિર્દોષ 8 દર્દીઓ ભડથું થઈ ગયા પણ કંપાવી દેતી ઘટનાના ત્રણ દિવસ બાદ પણ એફઆઇઆર નથી નોંધાઈ. FSL, ફાયર અને ઈલેક્ટ્રીકનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે, તેવું પોલીસનું રટણ ખબર નહીં કોને છાવરવા માટે છે? પોલીસને શ્રેય હોસ્પિટલના જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં કયા કાયદાકીય અને ટેકનીકલ કારણો […]

'શરમ'જનક 'શ્રેય' અગ્નિકાંડમાં ફરિયાદ નોંધવામાં પોલીસના ગલ્લાતલ્લા, 8 મોતના જવાબદારો સામે પુરાવા જ નથી મળતા!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 10:46 AM

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં બેજવાબદાર અધિકારીઓના કારણે કોરોનાના નિર્દોષ 8 દર્દીઓ ભડથું થઈ ગયા પણ કંપાવી દેતી ઘટનાના ત્રણ દિવસ બાદ પણ એફઆઇઆર નથી નોંધાઈ. FSL, ફાયર અને ઈલેક્ટ્રીકનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે, તેવું પોલીસનું રટણ ખબર નહીં કોને છાવરવા માટે છે? પોલીસને શ્રેય હોસ્પિટલના જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં કયા કાયદાકીય અને ટેકનીકલ કારણો નડે છે તે જ કોઈને સમજાતું નથી. દુ:ખની વાત તો એ છે કે, આઠ પરિવારોમાં માતમ છવાયો છે, પરંતુ પોલીસ અને સરકારને જવાબદારો સામે પુરાવા પણ નથી મળતા. આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસ આ મામલે ફરિયાદ નોંધવામાં ગલ્લાતલ્લા કરી રહી છે અને તપાસ ચાલુ હોવાનો રાગ આલોપી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">