નારોલ-અસલાલી હાઈવે પરથી શાકભાજીના વેપારીઓ અને ખેડૂતોને ભગાડી મુકાયા, 30થી 40 ટ્રક અને ટેમ્પોના કાચ તોડ્યા
અમદાવાદના નારોલ-અસલાલી હાઈવે પરથી શાકભાજીના વેપારીઓ અને ખેડૂતોને ભગાડી મુકાયા છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. નારોલ-અસલાલી હાઈવે પર આવેલા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ ટ્રકના કાચ તોડ્યા. છેલ્લા ત્રણ દિવસથી ડ્રાઈવરને માર મારવાની અને કાચ તોડવાની ઘટનાઓ બને છે. આજે 30થી 40 ટ્રક અને ટેમ્પોના કાચ તોડીને ભગાડ્યા. હાલમાં ખેડૂતો પોતાનો માલ અને જીવ બચાવીને […]
અમદાવાદના નારોલ-અસલાલી હાઈવે પરથી શાકભાજીના વેપારીઓ અને ખેડૂતોને ભગાડી મુકાયા છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. નારોલ-અસલાલી હાઈવે પર આવેલા ટ્રાન્સપોર્ટ સંચાલકોએ ટ્રકના કાચ તોડ્યા. છેલ્લા ત્રણ દિવસથી ડ્રાઈવરને માર મારવાની અને કાચ તોડવાની ઘટનાઓ બને છે. આજે 30થી 40 ટ્રક અને ટેમ્પોના કાચ તોડીને ભગાડ્યા. હાલમાં ખેડૂતો પોતાનો માલ અને જીવ બચાવીને પીરાણા ડમ્પિંગ સાઈડ પર ઉભા છે. પીરાણા રોડ પર પણ ટ્રકોની લાંબી કતારો લાગી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો