કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર

છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 60 હતી. આ કન્ટેઈન્મેન્ટ ઝોન અંગે તંત્રએ નિર્ણય લીધો છે અને તેમાંથી માત્ર 2 ઝોનને દૂર કરવામાં આવ્યા છે. કુલ 58 કન્ટેઈન્મેન્ટ […]

કોરોનાને ડામવા AMCનો નિર્ણય, અમદાવાદમાં 26 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન કરાયા જાહેર
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:19 PM

છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 60 હતી. આ કન્ટેઈન્મેન્ટ ઝોન અંગે તંત્રએ નિર્ણય લીધો છે અને તેમાંથી માત્ર 2 ઝોનને દૂર કરવામાં આવ્યા છે. કુલ 58 કન્ટેઈન્મેન્ટ જૂના રહેશે અને તો તેની સાથે 26 નવા સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Know what will be opened in Ahmedabad between Corona's Lokdown

આ પણ વાંચો :  કોરોનાના લીધે JEE અને NEETની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં યોજાશે, જાણો સરકારે કઈ તારીખ જાહેર કરી?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 અમદાવાદમાં જે 26 વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. શુક્રવારના રોજ તંત્ર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે 2 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમાં સાઉથ ઝોનના વટવા વોર્ડમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટી, સ્મૃતિ મંદિરનો સમાવેશ થાય છે. જ્યારે નોર્થ વેસ્ટ ઝોનના બોડકદેવ વોર્ડના ગેલેક્સી ટાવરને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે પણ નવા કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે ત્યાં કોર્પોરેશન દ્વારા સઘન મેડિકલ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. આ સિવાય ઝોનમાં ડોર ટુ ડોર જઈને સર્વે કરવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાય તો તેમના સેમ્પલ પણ લેવાઈ છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 21,543 થઈ ગયા છે. જ્યારે કોરોનાના લીધે 1466 લોકોના મોત નીપજ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 204 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">