VIDEO: તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ
તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે ફૂટથી મોટી ગણેશજીની મૂર્તિનું સ્થાપન નહીં કરી શકાય જ્યારે ગણેશજીનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. જો નિયમોનો ભંગ થશે તો ગુનો નોંધવામાં આવશે. પૂજા બાદ મૂર્તિને રસ્તા પર કે અન્ય સ્થળે બિનવારસી નહીં મૂકી શકાય. આ […]
તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે ફૂટથી મોટી ગણેશજીની મૂર્તિનું સ્થાપન નહીં કરી શકાય જ્યારે ગણેશજીનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. જો નિયમોનો ભંગ થશે તો ગુનો નોંધવામાં આવશે. પૂજા બાદ મૂર્તિને રસ્તા પર કે અન્ય સ્થળે બિનવારસી નહીં મૂકી શકાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો