લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૌથી અનોખું ચૂંટણી પ્રચાર અભિયાન, ‘લગ્નોનું રાજનીતિકરણ’, હવે અમદાવાદના એક કપલે મોદીના પ્રચાર માટે છપાવી સૌથી અનોખી કંકોત્રી

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમજ ચૂંટણી પ્રચારની અવનવી રીતો સામે આવી રહી છે. છેલ્લા થોડાં સમયથી જોવા મળી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જેમના લગ્ન હોય તેવા લોકો લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરી રહ્યાં છે. ગુજરાતમાં અગાઉ સુરતન એક દંપત્તીએ આવી કંકોત્રી છપાવી હતી. અને સુરત બાદ […]

લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૌથી અનોખું ચૂંટણી પ્રચાર અભિયાન, 'લગ્નોનું રાજનીતિકરણ', હવે અમદાવાદના એક કપલે મોદીના પ્રચાર માટે છપાવી સૌથી અનોખી કંકોત્રી
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 6:51 AM

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમજ ચૂંટણી પ્રચારની અવનવી રીતો સામે આવી રહી છે. છેલ્લા થોડાં સમયથી જોવા મળી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જેમના લગ્ન હોય તેવા લોકો લગ્નની કંકોત્રીમાં નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરી રહ્યાં છે.

ગુજરાતમાં અગાઉ સુરતન એક દંપત્તીએ આવી કંકોત્રી છપાવી હતી. અને સુરત બાદ હવે વારો આવ્યો છે અમદાવાદનો.

પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં એક માતા-પિતાએ મહેમાનો પાસેથી ગિફ્ટના બદલે વડાપ્રધાન મોદીને વોટ આપવાની અપીલ કરી છે. આ અનોખી કંકોત્રીની હાલ શહેરમાં ઘણી ચર્ચા થઈ રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ઉત્તરાયણ મનાવવા અશ્વિન ચૌધરીના ઘરે ગયા હતા. આ અનોખી કંકોત્રી અશ્વિન ચૌધરીએ પોતાની દીકરીના લગ્ન માટે છપાવી છે.

આ પણ વાંચો: સુરતના એક કપલની કંકોત્રીમાં એવું તો શું ખાસ છે કે PM નરેન્દ્ર મોદીએ પણ કરી દીધા વખાણ, જુઓ VIDEO

અમદાવાદમાં ભાજપના શહેર મહામંત્રી અશ્વિન ચૌધરીની દીકરી પૂજાના લગ્ન 24 ફેબ્રુઆરી, 2019ના રોજ છે. લગ્નની કંકોત્રીમાં તેમણે લોકસભા 2019માં નરેન્દ્ર મોદીને વોટ આપવાની અપીલ કરી છે.

મહત્ત્વનું છે કે આ કંકોત્રી તેમણે વડાપ્રધાન મોદીને પણ મોકલ્યું છે. આ કંકોત્રી વિશે જાણી, જોઈ અને સાંભળીને લોકોની જે પ્રતિક્રિયા આવી રહી છે તે અંગે અશ્વિન ચૌધરીનું કહેવું છે,

“મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દેશનું માન-સન્માન અને ગૌરવ વધ્યું છે.”

લગ્નની કંકોત્રીઓમાં એક બાદ એક આવી રીતનો પ્રચાર જોઈને ખરેખર એમ થાય કે દર વખતની જેમ આ વખતે પણ ભાજપ ચૂંટણી પ્રચારની એક નવી રીત લઈને આવ્યું છે.

[yop_poll id=1198]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">