નહેરૂનગર સર્કલ પાસે ‘અમદાવાદ પ્રેમી’ના નામથી બેનર લગાવ્યું, રાજ્ય સરકાર અને કોર્પોરેશન સામે ઉઠાવ્યા સવાલ
અમદાવાદના નહેરૂનગર સર્કલ પાસે ‘અમદાવાદ પ્રેમી’ના નામથી બેનર લગાવ્યું છે. જેમાં અમદાવાદીઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે અને રાજ્ય સરકાર અને કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા છે. વેરામાં માફી આપવામાં માટેની માગ પણ કરવામાં આવી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં […]
અમદાવાદના નહેરૂનગર સર્કલ પાસે ‘અમદાવાદ પ્રેમી’ના નામથી બેનર લગાવ્યું છે. જેમાં અમદાવાદીઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે અને રાજ્ય સરકાર અને કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા છે. વેરામાં માફી આપવામાં માટેની માગ પણ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો