અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રથયાત્રાનાં વિવાદિત પોસ્ટરમાં ચારની અટકાયત, પોસ્ટર લગાડનારા કોંગ્રેસનાં કાર્યકર હોવાનું ખુલ્યું

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું જેના આધારે વિરામ દેસાઈ સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. રથયાત્રા સાથે લાગણી જોડાયેલી હોવાથી પોસ્ટર લગાવ્યા હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલામાં વધુ પૂછપરછ કરી રહી છે. […]

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રથયાત્રાનાં વિવાદિત પોસ્ટરમાં ચારની અટકાયત, પોસ્ટર લગાડનારા કોંગ્રેસનાં કાર્યકર હોવાનું ખુલ્યું
http://tv9gujarati.in/ahmedabad-na-vas…-char-ni-atkayat/
Follow Us:
| Updated on: Jul 01, 2020 | 9:29 AM

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું જેના આધારે વિરામ દેસાઈ સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. રથયાત્રા સાથે લાગણી જોડાયેલી હોવાથી પોસ્ટર લગાવ્યા હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલામાં વધુ પૂછપરછ કરી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">